થોડી મિનિટમાં(પસંદિત બેંકો અને શાખાઓમાં) ભારતમાં ક્યાં પણ તમારા ભંડોળનું(ફંડનું) પરિવહન કરો. વ્યવહાર દીઠ ન્યૂનતમ રકમ રૂપિયા ૨ લાખ, આરટીજીએસ વ્યવહારો માટે કોઈ ઉચ્ચ મર્યાદા નથી.
લાભાર્થી બેંક ભંડોળ(ફંડ) સંદેશા પ્રાપ્તિના બે કલાક અંદર લાભાર્થીનું એકાઉન્ટ ક્રેડીટ કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઇંડીયાએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ (એનઈએફટી) નો પરિચય આપ્યો છે જેના દ્વારા સભ્ય બેંકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે ફંડ (ભંડોળ)નું પરિવહન થાય છે. અમારી બેંક ઉપરની સિસ્ટમમાં સહભાગીઓ પૈકી એક છે.
સમગ્ર ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં ફંડ ટ્રાન્સફર અને ક્લિયરિંગ એક, કાર્યક્ષમ સુરક્ષિત, આર્થિક, વિશ્વસનીય અને ઝડપી સિસ્ટમ સુવિધા માટે એક ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ સ્થાપિત કરવા માટે, અને હાલની કાગળ આધારિત ફંડ ટ્રાન્સફર અને ક્લીયરિંગ સિસ્ટમના તણાવની રાહત માટે.